Tuesday, September 27, 2016

28-09-2016

તમે સુખી છો ?
નવાગંતુક માર્કેટિંગ ડિરેક્ટરના સ્વાગત સમારોહમાં
એમની સાથે આવેલ એમની પત્નીને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું
“તમારા પતિથી તમે સુખી છો ને?”
નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત જવાબની આશામાં, વિશ્વાસ સાથે,થોડા ટટ્ટાર થઇ ગયા.
એમને ખાતરી હતી કે એમની પત્નીનો જવાબ હકારમાં જ હશે.
એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો, જયારે તેણે કહ્યું,
“ના, હું મારા પતિથી સુખી નથી !”
આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ!
પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ!
એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.
પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં એ સ્ત્રીએ આગળ કહ્યું :
“ના, હું એમનાથી સુખી નથી, હું [જાતે] સુખી છું !”
હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારિત નથી ,
એ બાબત મારા પર આધાર રાખે છે!
“મારું સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ”
જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરું છું.
સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર,
બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય
તો તો હું મુશ્કેલીમાં મૂકાઈ જઉં!
આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે :
માણસો, સંપત્તિ, મારું શરીર, હવામાન, ખુશીઓ
આ તમામ પરિવર્તનશીલ છે..
મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું:
હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું
બાકીની તમામ બાબતો
“અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે!
જેમ કે મદદરૂપ થવું,
સમજવું,
સ્વીકારવું,
સાંભળવું,
સધિયારો આપવો:
મારા પતિ સાથે હું આમ જ જીવું છું.
સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં,
તેમ જ તમને અને બીજાં બધાંને ચાહવામાં.
.....મને સુખી કરવાની જવાબદારી મારા પતિની નથી.
એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે!
અમારા સંજોગો ગમે તે હોય, પણ
હું એને ચાહું છું, અને એ મને ચાહે છે.
એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.
વાતાવરણ બદલાતું રહે છે.
તમામ વસ્તુઓ બદલાતી રહે છે
ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય
અને પરિવર્તનો તો હંમેશા આવે જ છે એ જોયું હોય
તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.
જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ
તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે
જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે.
એમ નહીં થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું.

સાચો પ્રેમ કરવો કઠિન છે.
સાચો પ્રેમ એટલે
અપેક્ષારહિત ક્ષમા આપવી.
“અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા
અને એમને સાથે રહીને ઝીલવા
અને પરિણામથી ખુશ રહેવું.

એવા કેટલાય લોકો છે, જે કહેશે:
હું સુખી થઇ શકું એમ નથી
...... કારણ કે હું રોગગ્રસ્ત છું
........ કારણ કે મારી પાસે એક પણ પૈસો નથી
......... કારણ કે ભયંકર ગરમી છે
.................કારણ કે એમણે મારું અપમાન કર્યું છે
........... કારણ કે એ હવે મને પ્રેમ કરતો નથી
....... કારણ કે એ હવે મારા વખાણ કરતો નથી!
પણ તમને ખબર નથી કે
રોગગ્રસ્ત હોવા છતાં
ભયંકર ગરમી હોવા છતાં
પૈસા ના હોવા છતાં
અપમાનિત થવા છતાં
પ્રેમ ના મળવા છતાં
કે
ખ્યાતિ ના મળવા છતાં
તમે સુખી રહી શકો છો.
સુખી
હોવું
એ જીવન વિશેનું આપણું મનોવલણ છે
અને
એ આપણે નક્કી કરવાનું છે!
સુખી હોવું
એ તમારા પર નિર્ભર કરે છે !

વર્તમાનમાં સર્વત્ર હોડ [સ્પર્ધા] લાગી છે.
શાની હોડ [સ્પર્ધા] લાગી છે?
સુખી કે સમૃદ્ધ થવા કરતાં
અન્ય કરતાં વધુ સુખી કે સમૃદ્ધ થવાની
અરે
અન્ય કરતાં વધુ સુખી કે સમૃદ્ધ દેખાવાની હોડ [સ્પર્ધા] લાગી છે.
સુખી કે સમૃદ્ધ થવા કરતાં -
અન્ય કરતાં
વધુ સુખી કે વધુ સમૃદ્ધ હોવું - દેખાવું વધુ મહત્વનું બન્યું છે.
મારે ઘરે ૩૨" nu TV આવ્યાનો મને આનંદ છે.
પણ મારા પાડોશીને ઘરે ૪૨" TV આવતાંજ
મારો આનંદ નષ્ટ થઇ ઈર્ષા માં પરિવર્તિત થઇ જાય છે.................
**************************************

स्वामी विवेकानन्द और मुशीं फैज अली का संवाद 27-09-2016

स्वामी विवेकानंद के इस संवाद को ध्यान से पढ़ें और दूसरों को भी भेजें।

मुशीं फैज अली ने स्वामी विवेकानन्द से पूछा :
"स्वामी जी हमें बताया गया है कि अल्लहा एक ही है।
यदि वह एक ही है, तो फिर संसार उसी ने बनाया होगा ?

"स्वामी जी बोले, "सत्य है।".

मुशी जी बोले ,"तो फिर इतने प्रकार के मनुष्य क्यों बनाये।
जैसे कि हिन्दु, मुसलमान, सिख्ख, ईसाइ और सभी को अलग-अलग धार्मिक ग्रंथ भी दिये।
एक ही जैसे इंसान बनाने में उसे यानि की अल्लाह को क्या एतराज था।
सब एक होते तो न कोई लङाई और न कोई झगङा होता।

".स्वामी हँसते हुए बोले, "मुंशी जी वो सृष्टी कैसी होती जिसमें एक ही प्रकार के फूल होते।

केवल गुलाब होता, कमल या रंजनिगंधा या गेंदा जैसे फूल न होते!".

फैज अली ने कहा सच कहा आपने
यदि
एक ही दाल होती
तो
खाने का स्वाद भी
एक ही होता।

दुनिया तो
बङी फीकी सी हो जाती!

स्वामी जी ने कहा, मुंशीजी! इसीलिये तो ऊपर वाले ने अनेक प्रकार के जीव-जंतु और इंसान बनाए
ताकि हम
पिंजरे का भेद भूलकर
जीव की एकता को पहचाने।

मुशी जी ने पूछा,
इतने मजहब क्यों ?

स्वामी जी ने कहा, " मजहब तो मनुष्य ने बनाए हैं,
प्रभु ने तो केवल धर्म बनाया है।

"मुशी जी ने कहा कि, " ऐसा क्यों है कि
एक मजहब में कहा गया है कि गाय और सुअर खाओ
और
दूसरे में कहा गया है कि
गाय मत खाओ, सुअर खाओ एवं तीसरे में कहा गया कि
गाय खाओ सुअर न खाओ;

इतना ही नही कुछ लोग तो ये भी कहते हैं कि मना करने पर जो इसे खाये उसे अपना दुश्मन समझो।"

स्वामी जी जोर से हँसते हुए मुंशी जी से पूछे कि ,"क्या ये सब प्रभु ने कहा है ?"

मुंशी जी बोले नही,"मजहबी लोग यही कहते हैं।"

स्वामी जी बोले,
"मित्र!
किसी भी देश या प्रदेश का भोजन
वहाँ की जलवायु की देन है।

सागरतट पर बसने वाला व्यक्ति वहाँ खेती नही कर सकता,
वह
सागर से पकङ कर
मछलियां ही खायेगा।

उपजाऊ भूमि के प्रदेश में
खेती हो सकती है।
वहाँ
अन्न फल एवं शाक-भाजी उगाई जा सकती है।

उन्हे अपनी खेती के लिए गाय और बैल बहुत उपयोगी लगे।

उन्होने
गाय को अपनी माता माना, धरती को अपनी माता माना और नदी को माता माना ।
क्योंकि
ये सब
उनका पालन पोषण
माता के समान ही करती हैं।"

"अब जहाँ मरुभूमि है वहाँ खेती कैसे होगी?

खेती नही होगी तो वे
गाय और बैल का क्या करेंगे?

अन्न है नही
तो खाद्य के रूप में
पशु को ही खायेंगे।

तिब्बत में कोई शाकाहारी कैसे हो सकता है?
वही स्थिति अरब देशों में है। जापान में भी इतनी भूमि नही है कि कृषि पर निर्भर रह सकें।

"स्वामी जी फैज अलि की तरफ मुखातिब होते हुए बोले,
" हिन्दु कहते हैं कि
मंदिर में जाने से पहले या
पूजा करने से पहले
स्नान करो।

मुसलमान नमाज पढने से पहले वाजु करते हैं।
क्या अल्लहा ने कहा है कि नहाओ मत,
केवल लोटे भर पानी से
हांथ-मुँह धो लो?

"फैज अलि बोला,
क्या पता कहा ही होगा!

स्वामी जी ने आगे कहा,
नहीं,
अल्लहा ने नही कहा!

अरब देश में इतना पानी कहाँ है कि वहाँ पाँच समय नहाया जाए।
जहाँ पीने के लिए पानी बङी मुश्किल से मिलता हो वहाँ कोई पाँच समय कैसे नहा सकता है।

यह तो
भारत में ही संभव है,
जहाँ नदियां बहती हैं,
झरने बहते हैं, कुएँ जल देते हैं।

तिब्बत में
यदि
पानी हो
तो वहाँ पाँच बार व्यक्ति यदि नहाता है तो ठंड के कारण ही मर जायेगा।
यह सब
प्रकृति ने
सबको समझाने के लिये किया है।

"स्वामी विवेका नंद जी ने आगे समझाते हुए कहा कि," मनुष्य की मृत्यु होती है।

उसके शव का अंतिम संस्कार करना होता है।

अरब देशों में वृक्ष नही होते थे, केवल रेत थी।
अतः
वहाँ मृतिका समाधी का प्रचलन हुआ,
जिसे आप दफनाना कहते हैं।

भारत में वृक्ष बहुत बङी संख्या में थे,
लकडी.पर्याप्त उपलब्ध थी
अतः
भारत में
अग्नि संस्कार का प्रचलन हुआ।

जिस देश में जो सुविधा थी
वहाँ उसी का प्रचलन बढा।

वहाँ जो मजहब पनपा
उसने उसे अपने दर्शन से जोङ लिया।

"फैज अलि विस्मित होते हुए बोला!
"स्वामी जी इसका मतलब है कि हमें
शव का अंतिम संस्कार
प्रदेश और देश के अनुसार करना चाहिये।
मजहब के अनुसार नही।

"स्वामी जी बोले , "हाँ! यही उचित है।

" किन्तु अब लोगों ने उसके साथ धर्म को जोङ दिया।

मुसलमान ये मानता है कि उसका ये शरीर कयामत के दिन उठेगा इसलिए वह शरीर को जलाकर समाप्त नही करना चाहता।

हिन्दु मानता है कि उसकी आत्मा फिर से नया शरीर धारण करेगी
इसलिए
उसे मृत शरीर से
एक क्षंण भी मोह नही होता।

"फैज अलि ने पूछा
कि,
"एक मुसलमान के शव को जलाया जाए और एक हिन्दु के शव को दफनाया जाए
तो क्या
प्रभु नाराज नही होंगे?

"स्वामी जी ने कहा," प्रकृति के नियम ही प्रभु का आदेश हैं।
वैसे
प्रभु कभी रुष्ट नही होते
वे प्रेमसागर हैं,
करुणा सागर है।

"फैज अलि ने पूछा
तो हमें
उनसे डरना नही चाहिए?

स्वामी जी बोले, "नही!
हमें तो
ईश्वर से प्रेम करना चाहिए
वो तो पिता समान है,
दया का सागर है
फिर उससे भय कैसा।

डरते तो उससे हैं हम
जिससे हम प्यार नही करते।

"फैज अलि ने हाँथ जोङकर स्वामी विवेकानंद जी से पूछा, "तो फिर
मजहबों के कठघरों से
मुक्त कैसे हुआ जा सकता है?

"स्वामी जी ने फैज अलि की तरफ देखते हुए
मुस्कराकर कहा,
"क्या तुम सचमुच
कठघरों से मुक्त होना चाहते हो?"

फैज अलि ने स्वीकार करने की स्थिति में
अपना सर हिला दिया।

स्वामी जी ने आगे समझाते हुए कहा,
"फल की दुकान पर जाओ,
तुम देखोगे
वहाँ
आम, नारियल, केले, संतरे,अंगूर आदि अनेक फल बिकते हैं; किंतु वो दुकान तो फल की दुकान ही कहलाती है।

वहाँ अलग-अलग नाम से फल ही रखे होते हैं।

" फैज अलि ने
हाँ में सर हिला दिया।

स्वामी विवेकानंद जी ने आगे कहा कि ,"अंश से अंशी की ओर चलो।
तुम पाओगे कि सब
उसी प्रभु के रूप हैं।

"फैज अलि
अविरल आश्चर्य से
स्वामी विवेकानंद जी को
देखते रहे और बोले
"स्वामी जी
मनुष्य
ये सब क्यों नही समझता?

"स्वामी विवेकानंद जी ने शांत स्वर में कहा, मित्र! प्रभु की माया को कोई नही समझता।
मेरा मानना तो यही है कि, "सभी धर्मों का गंतव्य स्थान एक है।
जिस प्रकार विभिन्न मार्गो से बहती हुई नदियां समुंद्र में जाकर गिरती हैं,
उसी प्रकार
सब मतमतान्तर परमात्मा की ओर ले जाते हैं।
मानव धर्म एक है, मानव जाति एक है।"...

Friday, September 23, 2016

23-08-2016

લોકો કહે છે હું એક સફળ માણસ છું.
 સફળ માણસો ભોળા નથી હોતા.
 એક દોસ્તે તો ત્યાં સુધી કહ્યું,
 કે સફળ માણસો ભ્રષ્ટાચારથી મુક્ત નથી હોતા.

માણસ કદી વ્યાખ્યામાં બંધાતો નથી
માણસ કદી વિશેષણથી સંધાતો નથી.
સફળતા અને નિષ્ફળતા
જિંદગીની કિતાબમાં બહુબહુ તો
હાંસિયામાં લખવા જેવી વાત છે.

મને જિંદગીને ખાનામાં ગોઠવવી ગમતી નથી.
સફળ નિષ્ફળ ગરીબ શ્રીમંત
લોકપ્રિય સ્વભાવશત્રુ...
આ બધા ખાનાંઓ છે.
માણસને ઓળખતાં નથી હોતાં છતાંયે
માણસને ઓળખીએ છીએ એવા
દાવાઓ અને બહાનાંઓ છે.

સમાજની સફળતાની વ્યાખ્યાઓ
સગવડથી હરીભરી હોય છે.
સમાજ નામનું એક યંત્ર છે,
એ યંત્રમાં તમે સ્ક્રૂ થઈને ગોઠવાઈ જાઓ,
ક્યાંય કશો આક્રોશ કે વિરોધ કરો નહીં
તો સમાજ પોતાની સફળતા ખાતર
તમને સફળ માણસ તરીકે ઓળખાવશે.

હા, હું સફળ માણસ છું.
મુંબઈ જેવા શહેરમાં રહીને પણ
કવિતા સાથે નાતો રાખવો
એ એક સફળતા જ ગણાય.
મને સફળ કહેનારા માણસોને
હું કવિતાથી જીવું છું એમાં રસ નથી;
પણ કોઈ કવિ કફ પરેડ પર રહે એનું આશ્ચર્ય છે.

કફ પરેડ પર રહેનારો માણસ પણ
ભીતરથી યક્ષ હોઈ શકે:
રામગિરિના આશ્રમોમાં ભટકતો હોય એવો.
લોકોને બહારના પોશાકમાં જેટલો રસ હોય છે
એટલો ભીતરના એક્સ-રેમાં નથી હોતો;
અને ભીતરના એક્સ-રે આપણે જ જાળવવાના હોય છે.
જહાંગીર આર્ટ ગૅલેરીમાં એનું પ્રદર્શન ભરવાનું નથી હોતું.

લોકો તો બહારથી તમને માપે છે,
અંદરથી તમને શાપે છે,
તમારા પર ચોકીપહેરાની નજર રાખે છે.
તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ છો.
છાશવારે દિલ્હી, કલકત્તા, બેંગ્લોર
ઍર-બસમાં દોડો છો,
એ બધાંને આધારે એક સર્ટિફિકેટ ફડાય છે
કે તમે સફળ માણસ છો,

અને સફળ માણસો ભોળા નથી હોતા.
મને કોઈ ભોળો કહે એમાં સ્હેજ પણ રસ નથી.
હું તો પ્રામાણિકપણે માનું છું કે કવિઓ ભોળા નથી હોતાં.
કવિઓ ભોળા હોય એ તો એક રોમેન્ટિક કન્સેપ્ટ છે.

શું વ્યાસ ભોળા હતા? જેમણે મહાભારત રચ્યું,
એ વ્યાસને ભોળા કેમ કહેવાય?
કવિ તો દુનિયા અને દુનિયાદારી બંનેને જાણે.
શું વાલ્મીકિ ભોળા હતા?
એ તો રામ અને રાવણ બંનેને જાણે.


નથી હું વ્યાસ કે નથી હું વાલ્મીકિ
નથી હું ટાગોર કે નથી હું ઉમાશંકર
અને છતાંયે હું 'હું' છું
એનું જ મને ગૌરવ છે.

મેં પણ મારી રીતે દુનિયાને જાણી છે.
ક્યારેક મારા હૃદયમાં વૃંદાવન રચાયું છે
તો ક્યારેક મારા હૃદયમાં કુરુક્ષેત્ર.
ભલેને રામાયણ ન લખ્યું હોય,
પણ ક્રૌંચવધની વ્યથા અનુભવી છે.


જ્હૉન બેરીમેન કે સિલ્વીયા પ્લાથની જેમ
મેં આપઘાત ભલે ન કર્યો હોય
પણ હું પણ ઘણી વાર અનુભવું છું
કે Dying is an art.

મને પણ ઘણી વાર એમ થાય છે
કે મારે મારા મરણનો યશ
મરણને ન આપવો જોઈએ,
પણ મારે કર્તા થવું છે.

મને તો ઘણી વાર એવું લાગે છે
કે હું મરણ પાસેથી
ઉછીના દિવસો લઈને
જીવી રહ્યો છું.

મારી ઇચ્છા પ્રમાણે હું મરી શકું
તો તમે મને
સફળ માણસ કહેજો.

મારી ઇચ્છા પ્રમાણે
હું જીવી તો નથી શક્યો
પણ સમાજની ઇચ્છા પ્રમાણે જીવું છું.
અને આ રીતે જીવતા માણસને તમારે
સફળ કહેવો હોય તો
મને કશો વાંધો નથી.

- સુરેશ દલાલ  🌻
*************************
ये वाला मस्त है। पूरा पढ़ो
😀😀😀😀😀😀
👇👇👇👇👇👇👇

अध्यापक : बच्चों रामचंद्र ने समुन्द्र पर पुल बनाने का निर्णय
लिया ।
पप्पू : सर मैं कुछ कहना चाहता हूँ ।
अध्यापक : कहो बेटा ।
पप्पू : रामचन्द्र का पुल बनाने का निर्णय गलत था ।
अध्यापक : कैसे ?
पप्पू : सर उनके पास हनुमान थे जो उड़कर लंका जा सकते थे ।
तो उनको पुल बनाने की कोई जरुरत ही
नही थी ।
अध्यापक : हनुमान ही तो उड़ना जानते थे बाकि
रीछ और वानर तो नही उड़ते थे ।
पप्पू : सर वो हनुमान की पीठ पर बैठकर
जा सकते थे । जब हनुमान पूरा पहाड़ उठाकर ले जा सकते थे तो
वानर सेना को भी तो उठाकर ले जा सकते थे ।
अध्यापक : भगवान की लीला पर सवाल
नही उठाया करते ।
पप्पू : वैसे सर एक उपाय और था ।
अध्यापक : क्या ?
पप्पू : सर हनुमान अपने आकार को कितना भी छोटा
बड़ा कर सकते थे जैसे सुरसा के मुँह से निकलने के लिए छोटे हो
गए थे और सूर्य को मुँह में देते समय सूर्य से बड़े तो वो अपने
आकार को भी तो समुन्द्र की चौड़ाई से बड़ा
कर सकते थे और समुन्द्र के ऊपर लेट जाते । सारे बंदर हनुमान
जी की पीठ से गुजरकर लंका
पहुँच जाते और रामचंद्र को भी समुन्द्र
की अनुनय विनय करने की जरुरत
नही पड़ती । वैसे सर एक बात और
पूछूँ ?
अध्यापक : पूछो ।
पप्पू : सर सुना है । समुन्द्र पर पुल बनाते समय वानरों ने पत्थर
पर राम राम लिखा था जिससे पत्थर पानी पर तैरने लगे
थे ।
अध्यापक : हाँ तो ये सही है ।
पप्पू :सवाल ये है बन्दर भालुओं को पढ़ना लिखना किसने सिखाया
था ?
अध्यापक : हरामखोर बंद कर अपनी बकवास और
मुर्गा बन जा ।😰🐓😱😱😜
*************************

Sunday, September 18, 2016

18-09-2016

Amitabh Bachchan writes on PM Modi's Birthday:

परम आदरणीय और सम्माननीय प्रधान मंत्री,
श्री नरेंद्र मोदी जी,

आपके जन्म दिवस पे, अपने,
और अपने परिवार की ओर से, आपको शुभकामनाएं
अर्पित करता हूँ , और ईश्वर से प्रार्थना करता हूँ की
आप स्वस्थ रहें और दीर्घायु हों  ....

आपसे पहला परिचय, आपका निवास स्थान, मुख्या मंत्री , गुजरात :

घर, साधारण से भी साधारण, और कमरा उससे भी साधारण  .... 'Pa'
फिल्म के लिए Tax Exemption की माँग  ... कहा, मैं फिल्म देखूँगा, साथ
अपनी गाड़ी में बैठाकर theatre  में जाना, फिल्म देखना, उसके बाद
 वहीं भोजन साथ करना  .... घर वापस आना,
 ऐसे ही, Gujarat Tourism की बात करना , और विदाई   .....

आश्चर्य  .... !!!

हफ्ते भर के अंदर Gujarat Tourism के अधिकारी
पूरी जानकारी लेकर मुम्बई मेरे पास उपस्थित ,
काम आरम्भ करने के लिए  
.... और कुछ ही दिनों में काम शुरू !

आश्चर्य    .... !!!

काम के दौरान, मेरी मांग,
की कोई भी राजनीतिज्ञ से न मिलना चाहूंगा न चाहूंगा की वे,
जहाँ काम कर रहा हूँ , उपस्थित हों
..... जितने दिन-महीने काम किया ,
एक भी राजनीतिज्ञ नहीं दिखा,
और न ही मिलने आया    ....

आश्चर्य  .... !!!

Gujarat में जहाँ कहीं भी,
किसी भी दिन, काम के लिए पहुंचा,
पहला phone आपका - " स्वागत  !
किसी भी चीज़ की ज़रुरत पड़े तो मुझे phone कीजियेगा ;
बाहर बहुत गर्मी है, बीच बीच में थोड़ा आराम करते रहिये गा,
और पानी पीते रहिये गा। .. !

आश्चर्य  ... !!!

महीनों बाद Tourism काम की समाप्ति पर,
अचानक एक दिन आपका मेरे Hotel में आगमन,
मुझे धन्यवाद देने के लिए,
एक Dwarka मंदिर की छवि की भेंट, और विदाई  .... !

आश्चर्य   .... !!!

देश के आम चुनाव के दौरान आपके भाषण सुनना,
और एक दिन आप की विजय प्राप्ति की घोषणा  .... !

कोई आश्चर्य नहीं  ... !!!

प्रधानमंत्री पद पे आपकी नियुक्ति, Parliament में आपका प्रवेश,
आपके विचार, आपके अनेक आम कार्यक्रमों की घोषणा,
उनपर व्यतिगत monitoring करते रहना,
विदेश में भारत की छवि और भारत की प्राथमिकता पर
विश्व को जागृत करना   ... !

कोई आश्चर्य नहीं  ... !!!

किसी भी शादी ब्याह या आम कार्यक्रम में मुझे दूर से पहचान लेना,
और मिलके कोई ऐसी व्यक्तिगत बात करना :
" Uttarayan के समय छत पे पतंग उड़ाते,
आपकी उंगली कट गयी थी, अब कैसी है, ठीक है ?"

कोई आश्चर्य  नहीं  .... !!!

स्वच्छ भारत अभियान , बेटी बचाओ बेटी पढ़ाओ अभियान ,
TB , Hepatitis B , किसानों  और
आम आदमी के लिए आर्थिक सुरक्षा का अभियान ,
पानी बचाओ अभियान , शौचालाय बनाने का अभियान  -
इन सब पर आपके विचार और उनसे देश को जागृत करना ... !

कोई आश्चर्य नहीं  ... !!!

इन सभी विषयों पर पहले कभी भी इतनी एकाग्रता,
और दृढ़ता से देश को और समाज को परिचित कराना  ...!

अब   ...  कोई आश्चर्य नहीं  ... !

अब ये हमारा सांकल्प है  ... !

और प्रत्येक देश वासी इन सभी कार्यक्रमों में यदि अपना योगदान न दे ,
तो निराशा तो होगी ही, लेकिन  ... !

आश्चर्य भी होगा  ... !!!

आदरणीय मोदी जी, इस जन्म दिवस पे,
ये 'आश्चर्य' की धारणा सभी पे बानी रहे, यही ईश्वर से प्रार्थना है   .... !


स्नेह आदर सहित,
अमिताभ बच्चन

See more wishes on updated version of NM App
**************************************************
A Builder got married. On the 1st night of their honeymoon  he says furiously "Tumne mujhe dhoka diya !"

The astounded but smart bride asks "Kaise ?
How have l cheated you?"

The builder shouts "You are  only  145 cm and so thin.  l definitely remember when l met you at the engagement you appeared to be much taller and healthy."  

The hi-tech  bride replies "Honey, what you saw and agreed upon was the Super Built up area & what you've got now is the actual Carpet Area...!" 😝😂

Couldn't resist forwarding.😀
*******************************

Friday, September 16, 2016

16-09-2016

When do we know that we have Grown Up?

Somewhere between “Crying loudly to seek attention” and “Crying silently to avoid attention”, we grew up!!


Somewhere between “Believing in happy endings” and “Accepting the reality”, we grew up!!


Somewhere between “ Yay! I can write with a pen tomorrow” and “Dude, Do you have an extra pen?”, we grew up!!

Somewhere between “Mom, I want to distribute chocolates on my birthday” AND “Chal, my treat today”, we grew up!!


Somewhere between “Cartoons” and “News Bulletins”, we grew up!!


Somewhere between “Just five more mins Mom” and “Pressing the snooze button”, we grew up!!


Somewhere between “Crying out loud just to get what we want” and “Holding our tears when we are broken inside”, we grew up!!


Somewhere between “We are Best Friends Forever” and “Knowing that nothing truly lasts”, we grew up!!


Somewhere between “I want to grow up” and “I want to be a child again”, we grew up!!

Somewhere between “Lets meet and plan” and “Lets plan and meet”, we grew up!!

*Somewhere between “Crush” and “Ex”, we grew up!!

Somewhere between “Having hundreds of friends” and “Having few good friends”, we grew up!!

Somewhere between “Parents fulfilling our wish” and “We Fulfilling our parent’s dream”, we grew up!!

Somewhere between “ 7 pani puris for 1 rupee” and “1 pani puri for 7 rupees”, we grew up!!

Somewhere between “Showing off the number of rakhis” and “Running away from Rakhis”, Boys grew up!!

Somewhere between “Ground mai aaja” and “Online aaja”, we grew up!!


Somewhere between “Craving for pizza” and “Craving for home food”, we grew up!!

Somewhere between “Waking up at 6 am” and “Sleeping at 6 am”, we grew up!!

As we grew up, we realized that our life has changed !!!
***************************************
બંકિમભાઈ મોતીવાલા (સુરત..હાલ મા USA)લિખીત રચના -

વાંચીને મૂછમાં મલકાઈ જશો ....!
 
તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે....
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.
 
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી
 
દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે
 
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…....
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,......
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?...
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સંડાસમાં ‘ સેલ્યુલર ’ પર વાતો પણ કરતા કરી દીઘા!

' લેક્સસ ' ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,.....
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,.....
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,...
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?....
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા💝🌹
*****************************

Wednesday, September 14, 2016

14-09-2016

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક...

તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ?
શું તેનું બચ્ચુ બચી શકશે ?

કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.


એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

Be Positive

ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!
***************************
पानी में गुड डालिए, बीत जाए जब रात!
सुबह छानकर पीजिए, अच्छे हों हालात!!

धनिया की पत्ती मसल, बूंद नैन में डार!
दुखती अँखियां ठीक हों, पल लागे दो-चार!!

ऊर्जा मिलती है बहुत, पिएं गुनगुना नीर!
कब्ज खतम हो पेट की, मिट जाए हर पीर!!

प्रातः काल पानी पिएं, घूंट-घूंट कर आप!
बस दो-तीन गिलास है, हर औषधि का बाप!!

ठंडा पानी पियो मत, करता क्रूर प्रहार!
करे हाजमे का सदा, ये तो बंटाढार!!

भोजन करें धरती पर, अल्थी पल्थी मार!
चबा-चबा कर खाइए, वैद्य न झांकें द्वार!!

प्रातः काल फल रस लो, दुपहर लस्सी-छांस!
सदा रात में दूध पी, सभी रोग का नाश!!

प्रातः- दोपहर लीजिये, जब नियमित आहार!                                                  तीस मिनट की नींद लो, रोग न आवें द्वार!!

भोजन करके रात में, घूमें कदम हजार!
डाक्टर, ओझा, वैद्य का , लुट जाए व्यापार !!

घूट-घूट पानी पियो, रह तनाव से दूर!
एसिडिटी, या मोटापा, होवें चकनाचूर!!

अर्थराइज या हार्निया, अपेंडिक्स का त्रास!
पानी पीजै बैठकर,  कभी न आवें पास!!

रक्तचाप बढने लगे, तब मत सोचो भाय!
सौगंध राम की खाइ के, तुरत छोड दो चाय!!

सुबह खाइये कुवंर-सा, दुपहर यथा नरेश!
भोजन लीजै रात में, जैसे रंक सुरेश!!

देर रात तक जागना, रोगों का जंजाल!
अपच,आंख के रोग सँग, तन भी रहे निढाल^^

दर्द, घाव, फोडा, चुभन, सूजन, चोट पिराइ!
बीस मिनट चुंबक धरौ, पिरवा जाइ हेराइ!!

सत्तर रोगों कोे करे, चूना हमसे दूर!
दूर करे ये बाझपन, सुस्ती अपच हुजूर!!

भोजन करके जोहिए, केवल घंटा डेढ!
पानी इसके बाद पी, ये औषधि का पेड!!

अलसी, तिल, नारियल, घी सरसों का तेल!
यही खाइए नहीं तो, हार्ट समझिए फेल!

पहला स्थान सेंधा नमक, पहाड़ी नमक सु जान!
श्वेत नमक है सागरी, ये है जहर समान!!

अल्यूमिन के पात्र का, करता है जो उपयोग!
आमंत्रित करता सदा, वह अडतालीस रोग!!

फल या मीठा खाइके, तुरत न पीजै नीर!
ये सब छोटी आंत में, बनते विषधर तीर!!

चोकर खाने से सदा, बढती तन की शक्ति!
गेहूँ मोटा पीसिए, दिल में बढे विरक्ति!!

रोज मुलहठी चूसिए, कफ बाहर आ जाय!
बने सुरीला कंठ भी, सबको लगत सुहाय!!

भोजन करके खाइए, सौंफ,  गुड, अजवान!
पत्थर भी पच जायगा, जानै सकल जहान!!

लौकी का रस पीजिए, चोकर युक्त पिसान!
तुलसी, गुड, सेंधा नमक, हृदय रोग निदान!

चैत्र माह में नीम की, पत्ती हर दिन खावे !
ज्वर, डेंगू या मलेरिया, बारह मील भगावे !!

सौ वर्षों तक वह जिए, लेते नाक से सांस!
अल्पकाल जीवें, करें, मुंह से श्वासोच्छ्वास!!

सितम, गर्म जल से कभी, करिये मत स्नान!
घट जाता है आत्मबल, नैनन को नुकसान!!

हृदय रोग से आपको, बचना है श्रीमान!
सुरा, चाय या कोल्ड्रिंक, का मत करिए पान!!

अगर नहावें गरम जल, तन-मन हो कमजोर!
नयन ज्योति कमजोर हो, शक्ति घटे चहुंओर!!

तुलसी का पत्ता करें, यदि हरदम उपयोग!
मिट जाते हर उम्र में,तन में सारे रोग। 🌸

कृपया इस जानकारी को जरूर आगे बढ़ाएं
**************************************

Sunday, September 11, 2016

11-09-2016

કોલેજમાં કોઈના સપના રંગીન ,

તો કોઈના BLACK

& WHITE હોય છે.

કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ

TIGHT

હોય છે.

કોઈ છોકરી BLACK-BEAUTY,

તો કોઈની SKIN

WHITE હોય છે.

અને છોકરી પટાવવા છોકરો ,

પાછો ON-LINE

આખી NIGHT હોય છે.

અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE

હોય

છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT

FIRST

SIGHT હોય છે.

પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક

FIGHT

હોય

છે.

અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-

LIGHT

હોય છે.

પણ જો BREAK UP થાય તો , દિલ પર

SNAKE

BITE હોય છે.

EXAM માં FAIL થાય એવી ,

FRUSTRATION

ની HEIGHT હોય છે.

અને પછી LOVER ની યાદોમાં જ ,

દેવદાસની ડીમ

LIGHT હોય છે.

અરે કોલેજમાં જ , આપણી FEELINGS

ના DIFFERENT TYPE હોય છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે ,

હાથમાં PEPSI કે

SPRITE હોય છે.

અને ત્યારે પાડેલા PHOTO ની ,

FACEBOOK

પર ઘણી LIKE હોય છે.

ક્યારેક ક્લાસમાં હોય BUNK ,

તો ક્યારેક

કોલેજમાં STRIKE હોય છે.

અને પછી તો GIRL-FRIEND સાથે ,

હાથમાં SPORT BIKE હોય છે.

ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર

હાથમાં MIKE હોય છે.

અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ

પાછુ

કાંઈક હોય છે.

અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ

નવા SURPRISE હોય છે.

બાકી તો FUTUREમાં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજમાં કોઈ છોકરી , FARWARD અને

FASHIONવાળી , તો કોઈ સુંદર અને

DRESSવાળી હોય છે.

કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ

બોલવામાં ગુસ્સાવાળી હોય છે.

કોઈ છોકરીને જોતા , દીલનો મોબાઈલ ,

SILENT

MODE થઈ જાય છે.

અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય

છે.

આમ છોકરાની નજરમાં ,

છોકરી ના ઘણા TYPE

હોય

છે.

એટલે કોલેજમાં જ , કોઈપણ

છોકરાની મનગમતી WIFE હોય છે.

અને કોલેજમાં જ , કોઈ પણ

છોકરીનો PERFECT

Mr. RIGHT હોય છે.

અરે કોલેજમાં જ , જે પણ કરો ., તે બધુ જ

ALL

RIGHT હોય છે.

બાકી તો FUTUREમાં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજ પછી તો , મિત્રો બધા ,

એકબીજાથી દુર

હોય

છે.

દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર

હોય હોય

છે.

ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ

ચકચુર

હોય

છે.

પછી તો FACEBOOK પર , આપણુ

CHATTING

ભરપુર હોય છે.

એટલે જ , આપણો હાથ ,

આવી કવિતા લખવા મજબુર હોય છે.

અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS

અને

મસ્તીભરી NIGHT હોય છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.
**********************************

Friday, September 9, 2016

09-09-2016

વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ ભણાવે છે તથા વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી થોડી ટીપ્સ આ સાથે સાદર છે..
  1. તમારા દાદી અને નાની જે ખોરાક બચપણથી બનાવતા અને ખાતા આવ્યા છે, એ પરમ્પરાગત ગુજરાતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે.
  2. દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી. અતિરેક એને ઝેર બનાવે છે. સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત.
  3. જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો. ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોળ  સલાડ પીરસે છે એ તમારા પેટ માટે ઓવરલોડ છે. એ 'આમ' નામનું ઝેર પેદા કરે છે. જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે. 
  4. હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો. દા.ત. કેરી ગીર કે વલસાડની છે જયારે સફરજન કાશ્મીરના.. તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો.
  5. ડાયાબીટીસ હોય  તો સફેદ ખાંડ ના ખવાય.પણ આખું ફળ ખાઈ શકાય. સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ.
  6. બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. ડબલ રીફાઇન્ડ તેલ કરતા ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે.
  7. દૂધમાંથી દહીં, દહીં વલોવીને નીતારેલું માખણ અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ. ભાવે, ફાવે અને પચાવી શકો એટલું ખાઓ તમ તમારે... તમારા શરીરની બેટરી રીચાર્જ રહેશે. 
  8. બ્રેકફાસ્ટ: કંટાળા જનક, સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરતા ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે. ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી, રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે. 
  9. ઉપવાસ કે એકટાણું કરતી વખતે ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડી ઈત્યાદી થી પેટ ને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય. ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો. વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો. બી બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડશે.
  10. ઓટ એટલે ગુજરાતી માટે ભરતીઓટ વાળી ઓટ જ. ફરહાન અખ્તર ની જાહેરાત વાળી ઓટના પેકેટ ફૂડની ગુજરાતી બચ્ચાને જરૂર જ નથી. એના કરતા ઘરે બનાવેલો મકાઈ કે જવનો રોટલો વધુ સારો.
  11. જ્યાં સુધી તમારા દાંત સલામત છે, ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ. સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ. 
  12. તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો. અને સમયાંતરે સર્વીસ કરાવો છો. પણ તમારું જે અમૂલ્ય શરીર છે એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો. મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ ડીટોક્ષ છે. બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે. સપ્ટેમ્બર ઓકટોબરમહિનાઓ શરીરની "વિરેચનકર્મ" નામની સર્વીસ માટે શ્રેષ્ઠ મહિનાઓ છે. નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવી લો.
  13. જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે. નજીકના સાઉથ સ્ટોરમાં મળી જશે.
  14. હમેશા તમારા પેટ ને પૂછીને જમો. નહિ કે મનને. તમારા પેટના ત્રણ ભાગ કલ્પો. એક ભાગ ઘન ખોરાક માટે, એક ભાગ પ્રવાહી માટે તથા એક ભાગ વાયુ માટે ખાલી રાખો.
  15. બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકાર છે. બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી.
  16. જમી ને સો ડગલા ચાલો.
  17. કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ આયુર્વેદિક હોઈ જ ના શકે. કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ ધ્યાન પૂર્વક વાંચો. ઘણી વાર એમાં ૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે.
  18. દાંત ને મજબુત રાખવા દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો.
  19. ચ્યવનપ્રાસ   જેવા રસાયન સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય.
  20. સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે.
  21. ભાખરી અને ખીચડી જેવા સાદા ગુજરાતી ફૂડ ઉપર રહીને એક માણસ  (નરેન્દ્ર મોદી) ૬૪ વરસની ઉંમરે રોજ ૧૮-૧૮ કલાક, થાક્યા વગર, એક પણ રજા લીધા વગર વર્ષોથી કામ કરે છે... તેમની પાસેથી થોડી પ્રેરણા લો...

સાદર,
વૈદ્ય નેહા ટાંક મોઢા તથા વૈદ્ય જોબન મોઢા.
જામનગર
****************************************
* સૌરાષ્ટ્ર એટલે-
જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો છે !
*  સૌરાષ્ટ્રવાસી   એટલે-
એપલ નો ફોન હોય ને એમાં...
" સાયબો રે ગોવાળીયો "ની રીંગટોન હોય !
*  સૌરાષ્ટ્ર ની પ્રજા- એટલે
'દિલદારી અને દાતારી તથા મર્દાઈ ને સમજનારી પ્રજા
* સૌરાષ્ટ્રવાસી એટલે
એ તારા થી થાય એ કરી લે  " એમ
-કહેવાવાળા લોકો !
* સૌરાષ્ટ્ર વાસી એટલે
ભોજન ખાવા અને ખવરાવવામાં પહેલો નંબર !
* સૌરાષ્ટ્ર  એટલે-
જ્યાં 'છાશ' અને 'મુખવાસ' પછી જ...
જમણવાર પૂરો થ્યો ગણાય !
* સૌરાષ્ટ્ર એટલે-
"એ હાલો ! " કહી...
કોઈ પણ નાચમાં રાસ રમવાનું શરું કરનારા લોકો ની ભૂમિ !
*સૌરાષ્ટ્ર એટલે-
જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ પાછળ પણ...
" સાવજ " કે "જય માતાજી"
-લખેલું જોવા મળે !
*  સૌરાષ્ટ્ર એટલે-
ભગવાન શ્રી દ્વારિકાધીશ  અને સોમનાથ મહાદેવ ના ચરણ પખાળતો !
ઘુઘવતો અરબી સમુદ્ર...
* સૌરાષ્ટ્ર એટલે-
જ્યાં ઘરથી બહાર જતી વખતે...
કહેવામાં આવે છે-
" પાછા આવજો " !!
* સૌરાષ્ટ્ર  એટલે-
એક અસીમ સાગર કે જ્યાંથી...
તમને બીજું કઈ મળે કે નહિ,
પરંતુ લાગણી તો અપાર મળશે !!
* મને ગર્વ છે કે હું સૌરાષ્ટ્ર નો છું !! *
**************************************

Tuesday, September 6, 2016

06-09-2016

समोसे की दुकान

एक बडी कंपनी के गेट के सामने एक प्रसिद्ध समोसे की दुकान थी.
लंच टाइम मे अक्सर कंपनी के कर्मचारी वहा आकर समोसे खाया करते थे.

एक दिन कंपनी के एक मॅनेजर समोसे खाते खाते समोसेवाले से मजाक के मूड मे आ गये.

मॅनेजर साहब ने समोसेवाले से कहा, "यार गोपाल,  तुम्हारी दुकान तुमने बहुत अच्छेसे मेंटेन की है.  लेकीन क्या तुम्हे नही लगता के तुम अपना समय और टॅलेंट समोसे बेचकर बर्बाद  कर रहे हो.? सोचो अगर तुम मेरी तरह इस कंपनी मे काम कर रहे होते तो आज कहा होते..  हो सकता है शायद तुम भी आज मॅनेजर होते मेरी तरह.."

इस बात पर समोसेवाले गोपाल ने बडा सोचा.  और बोला,  " सर ये मेरा काम अापके काम से कही बेहतर है.  10 साल पहले जब मै टोकरी मे समोसे बेचता था तभी आपकी जाॅब लगी थी.  तब मै महीना हजार रुपये कमाता था और आपकी पगार थी १० हजार.
इन 10 सालो मे हम दोनो ने खूब मेहनत की..
आप सुपरवाइजर से मॅनेजर बन गये.
और मै टोकरी से इस प्रसिद्ध दुकान तक पहुच गया.
आज आप महीना ५०,००० कमाते है
और मै महीना २,००,०००

लेकीन इस बात के लिए मै मेरे काम को आपके काम से बेहतर नही कह रहा हूँ.

ये तो मै बच्चो के कारण कह रहा हूँ.

जरा सोचिए सर मैने तो बहुत कम कमाइ पर धंदा शुरू किया था.  मगर मेरे बेटे को यह सब नही झेलना पडेगा.
मेरी दुकान मेरे बेटे को मिलेगी.  मैने जिंदगी मे जो मेहनत की है,  वो उसका लाभ मेरे बच्चे उठाएंगे.
जबकी आपकी जिंदगी भर की मेहनत का लाभ आपके मालिक के बच्चे उठाएंगे..
अब आपके बेटे को आप डिरेक्टली अपनी पोस्ट पर तो नही बिठा सकते ना..
उसे भी आपकी ही तरह झीरो से शुरूआत करनी पडेगी..  और अपने कार्यकाल के अंत मे वही पहुच जाएगा जहा अभी आप हो.
जबकी मेरा बेटा बिजनेस को यहा से और आगे ले जाएगा..
और अपने कार्यकाल मे हम सबसे बहुत आगे निकल जाएगा..

अब आप ही बताइये किसका समय और टॅलेंट बर्बाद हो रहा है? "

मॅनेजर साहब ने समोसेवाले को २ समोसे के २० रुपये दिये और बिना कुछ बोले वहा से खिसक लिये.........................                      🙏🌹जरूर पढ़े 🌹🙏
********************************************

Monday, September 5, 2016

05-09-2016

જૈન પર્યુષણ નિમિતે અેક કવિતા.. .

વીત્યા વરસમાં મેં ઘણાને દૂભવ્યા હશે... 😔
કોઈ નયન મારા થકી ભીનાં થયાં હશે... 😢

મારા થકી ઘવાયું હશે કોઈનું સ્વમાન ...😏
ક્યારેક હું ફર્યો હઈશ આપીન જબાન .... 🤔

ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હઈશ... 😛
ન બોલવાનું કેટલું બોલી ગયો હઈશ... 🙄

નહીં મળવાના મેં બહાનાઓ કાઢયા હશે હજારો.. 🤗
બીજાના દુ:ખનો મેં નહીં કીધો હશે વિચાર... 😇

કોઈને માથે ઊભો હઈશ હું બનીને બોજ ...😁
કોઈના નીચાજોણામાં લીધી હશે મેં મોજ ... 😬

કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા વખાણ.... 👌🏻
અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેચતાણ.... 😳

આજે રહી રહીને બધું યાદ આવે છે... 🤒
નીતર્યા હૃદયના દ્વારથી એક સાદ આવે છે... 👍🏻💓

કહી દઉં કે કેટકેટલી ભૂલો કરી છે મેં... 💞
મનમાં અહંમની કેવી દિવાલો ચણી છે મેં... 💔

માફી તમારી માંગતા લાગે છે બહુ શરમ... 😴
આથી જ કહું છું દૂરથી  "મિચ્છામી દુક્કડમ" 👏🏻

એને સ્વીકારજો તો બધે મહેંક થઇ જશે.... 🙏🏻🌹💐
મારા જીવન પર આંસુનો અભિષેક થઇ જશે 😊😊
********************
ક્ષમાપના

મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

સુખી-શ્રીમંતો, ધનવાન સાથે નિર્ધનને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

સગાં-સંબંધી ને મિત્રોને સાથે શત્રુને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

ગુરુઓ ને સંતોને વંદન કરીને, શ્રદ્ધાથી કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

જીવનમાં જયારે તોફાન આવે, પ્રભુજીને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

જાણ્યે-અજાણ્યે કોઇ મન દુભાવે, તો એને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

વાણી પછી એનું વર્તન જરૂરી, નહીં તો નિરર્થક છે: મિચ્છામિ દુક્કડમ્.

મોહ ને માયામાં જીવન ફસાયું, મુક્તિનો મારગ છે: મિચ્છામિ દુક્કડમ્.

આ તો તપસ્યાનું પહેલું ચરણ છે, અગ્નિ-પરીક્ષા છે: મિચ્છામિ દુક્કડમ્.

જીવનમાં ડગલે ને પગલે છે કાંટા, છે ફૂલ સુંદર: મિચ્છામિ દુક્કડમ્

બે શબ્દ નાના, મહિમા છે મોટો, મહાવીરની વાણી છે: મિચ્છામિ દુક્કડમ્.

ક્ષમા યાચવામાં સંકોચ શાને? કલ્યાણકારી છે: મિચ્છામિ દુક્કડમ્.

દિવ્ય ધ્વનિનો નાદ ગજાવો. સૌ સાથે બોલો: મિચ્છામિ દુક્કડમ્.

મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

- અરવિંદ કરસનદાસ રૂખાણા
*******************************

Sunday, September 4, 2016

04-09-2016

. ચાલ, પર્વત પર ચડીને
     ખૂબ ચીસો પાડીએ,
   જો આ સન્નાટો ન તૂટે
     તો તિરાડો પાડીએ.

     એક ચાંદો આભમાં
બીજો અગાશીમાં ઊગ્યો
   બેઉમાંથી કોને સાચો,
    કોને ખોટો પાડીએ ?

બાળપણ-યૌવન-બૂઢાપો
   વેશ સૌ ભજવી ચૂક્યા,
   થૈ ગયું પૂરું આ નાટક,
    ચાલ, પડદો પાડીએ.

  ભૈ આ મારી નામના છે
     શી રીતે વહેચું તને,
  બાપની મિલકત નથી
  કે ભાગ અડધો પાડીએ.

હા, ખલીલ એવું કશું કરીએ
           સૌ ચોંકી ઊઠે,
        થઇ શકે તો ચાલ, પરપોટામાં ગોબો પાડીએ
***************************************

Saturday, September 3, 2016

03-09-2016

*What is spiritual maturity? 
1. Spiritual Maturity is when you stop trying to change others, ...instead focus on changing yourself.
2. Spiritual Maturity is when you
accept people as they are.
3. Spiritual Maturity is when you
understand everyone is right in their own perspective.
4. Spiritual Maturity is when you 
learn to "let go".
5. Spiritual Maturity is when you are able to drop "expectations" from a relationship and give for the sake of giving.
6. Spiritual Maturity is when you
understand whatever you do, you do for your own peace.
7. Spiritual Maturity is when you stop proving to the world, how intelligent you are.
8. Spiritual Maturity is when you don't seek approval from others.
9. Spiritual Maturity is when you stop comparing with others.
10. Spiritual Maturity is when you are at peace with yourself.
11. Spiritual Maturity is when you are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.
& last but most meaningful !
12. You gain Spiritual Maturity when you stop attaching "happiness" to material things !!
"Wishing all a happy Spiritually matured life.
********************************
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યું છે

કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી, ને એની ઉપર ઇતરાતુ કોણમાપક મળ્યુ છે
સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ, ને ધોળુ ઘસાયેલું સુગંધિદાર રબર મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યુ છે.

પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી, ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ
કિનારીઓ ઉખડી ગયેલી પાટી, અને રંગબેરંગી ચોકનુ એક બાક્સ પણ મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ, ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે
ચિરાયેલો લાલ દડો, તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનુ ગૂંચડુય મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

એક જોડી મોજાં, કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળુ થઈ ગયુ છે
વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો, એ રમણીય નાદાન સ્વપ્નુ મળ્યુ છે

આજે માળિયેથી એક ઘરડુ દફતર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે......
*****************************
सीट का ऑफर

एक साहब सुबह - सुबह ऑफिस जाने
 के लिए बस में चढे तो कंडेक्टर ने उनसे
 मुस्कराते हुए पूछा , ' कल रात आप
ठीक -ठाक घर तो पहुँच गए थे न सर ?'

साहब (आश्चर्य से )
कियो ? कल रात को मुझे क्या हो गया
 हो गया था ?

कंडेक्टर : एकदम टुन्न थे सर आप ।

साहब ( गुस्से से ) : अच्छा , यह तुम
 कैसे कह सकते हो ? मैने तो तुमसे
 बात तक नही की थी ?

कंडेक्टर : ऐसा है सर जी , कल
 रात जब आप बस में बैठे थे , तो
 एक मेडम बस में चढ़ी थी और
 आपने उठकर उन्हें अपनी सीट
 ऑफर की थी !

साहब : तो इसमे क्या हो गया ? यह
 तो करना ही चाहिए । इसमें मेरे नशे 
 मेँ होने का क्या सम्बंध ? महिला
 को सीट ऑफर करना गुनाह है क्या ?

कंडेक्टर : गुनाह तो नही है सर , पर
 उस समय बस में केबल आप दो ही
 पैसेंजर थे । और आपने सारा सफर

 खड़े होकर किया ।😝😝😝😂
*********************